લૉકડાઉન 3.0માં કયા ઝોનમાં કેટલી રાહત અને કેટલા પ્રતિબંધ અંગે ગુજરાત સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે. મહત્વનું છે કે અગાઉ કેન્દ્ર સરકારે ઝોન મુજબ છૂટછાટ જાહેર કરી હતી પરંતુ ગુજરાતમાં તેનાથી અલગ જાહેરાતો કરાઈ છે. જેમાં ગુજરાતમાં ઝોન મુજબ કેટલાંક પ્રતિબંધો યથાવત્ રખાયા છે. ત્યારે જાણો Ek Vaat Kau માં આખરે 17 મે સુધી ગુજરાતમાં શું ચાલું રહેશે અને શું બંધ?