દેશમાં કોરોના વાયરસે ભરડો લીધો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આ મહામારીને મ્હાત આપવા માટે થઇને લૉકડાઉનનો સમયગાળો 3 મે સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના રાષ્ટ્રજોગ સંદેશમાં લૉકડાઉનની જાહેરાત સમયે એમપણ જણાવ્યું હતું કે, આગામી 20 એપ્રિલથી કેટલાક ઉદ્યોગોને શરૂ થવા માટે છૂટછાટ આપવામાં આવશે ત્યારે હજી કેટલાય લોકોને મુંઝવણ છે કે કયા-કયા ઉદ્યોગો શરૂ કરવા માટે સરકાર દ્વારા છૂટ આપવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે વધુ માહિતી જોઇતી હોય તો.. જુઓ Ek Vaat Kau