FOLLOW US
અમરેલીના રાજુલામાં ધાતરડી નદી પર આવેલો પૂલ જર્જરિત....જીવના જોખમે વાહનો થઈ રહ્યા છે પસરા...પૂલની પ્રોટેક્શન વોલ ધ્વસ્ત છતાં તંત્ર પૂલનું સમારકામ ન કરાવતું હોવાનો આક્ષેપ..પૂલનું તાત્કાલિક સમારકામ થાય તેવી માગ.