ચૂંટણી / મહામારીમાં ભાજપનું ગોધરામાં મહાસંમેલન : 400 સરપંચો સાથે સીધો સંવાદ અને ચૂંટણીલક્ષી કાર્યક્રમોની ભરમાર

local body Election 2021 BJP 400 sarpanch direct talk cm rupani c r patil

મહામારીને ભૂલીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપનું ગોધરામાં મહાસંમેલન યોજાશે. ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને સીએમ રૂપાણી 400 સરપંચો સાથે સીધો સંવાદ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ