ઓહ! / શું બિહાર ચૂંટણીનાં પરિણામથી દુઃખી છે નીતિશ કુમાર ? કેમ ફરી મુખ્યમંત્રી બનતા ખચકાય રહ્યા છે

ljp spoiled the prospects of jdu so much in bihar elections that unhappy nitish is hesitant about becoming cm says source

કદાચ પીએમ મોદી બિહારના મુખ્યમંત્રીની અસમંજશથી અવગત થઈ ગયા છે. એટલા માટે તેમણે દિલ્હી ભાજપના કાર્યાલયમાં સ્પષ્ટતા કરી દીધી છે. તેમણે કહ્યું કે બિહાર આગળ પણ નીતિશના નેતૃત્વમાં આગળ વધશે. સૂત્રોનું માનીએ તો નીતિશ કુમાર એલજેપી ચીફ ચિરાગ પાસવાનની ચૂંટણી ચાલથી ઘણા દુઃખી છે. તેઓ મુખ્યમંત્રી પદના શપથને લઈને સંકોચ કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ