લૉકડાઉન / India: મહારાષ્ટ્રમાં 24 કલાકમાં જ કોરોનાથી 18 લોકોના મોત, અત્યાર સુધીમાં કુલ 269 લોકોના મોત થયા

Live Update know the updates about the coronavirus in india 22042020

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડાઓ અનુસાર દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ કેસ વધીને 20,471 થઇ ગયા છે. ભારતમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનાર નો આંકડો 652 પર પહોંચી ગયો છે. જ્યારે ગત 24 કલાકમાં કોરોના વાયરસના 1,486 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 49 લોકોના મોત થયા છે. જોકે થોડી રાહતની વાત એ છે કે કોરોના બીમારીથી અત્યાર સુધીમાં કુલ 3960 લોકો ઠીક થયા છે. દેશમાં કોરોના મહામારીને રોકવા માટે 3 મે સુધી લૉકડાઉન જાહેર કરાયું છે.

બ્રેકિંગ ન્યૂઝ