ભાવનગર / પીથલપુર ગામે ભરબજારમાં જીવતો વીજ વાયર પડતા લોકોમાં ભય

ભાવનગરના પીથલપુર ગામે જીવતો વીજ વાયર પડેલો જોવા મળ્યો છે. કુદરતી રીતે જાનહાની ટળી છે. પરંતુ ભરબજારમાં જીવતો વીજ વાયર પડતા લોકોમાં ભય જોવા મળ્યો છે. PGVCLની ટીમને જાણ થતા પાવર સપ્લાય બંધ કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ