વિવાદ / રામ રહીમના સત્સંગમાં ભાજપ નેતાઓની લાઈન: કહ્યું પિતાજી તમારા આશીર્વાદ રાખજો, વિવાદ બાદ આપી સફાઇ

Line of BJP leaders in Ram-Rahim's satsang

હરિયાણામાં પંચાયતની ચૂંટણી નજીક આવતાં જ દુષ્કર્મના કેસમાં દોષી ગુરમીત રામ રહીમ પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો છે. આ દરમિયાન રામ રહીમ ઓનલાઈન સત્સંગ કરી રહ્યો છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, 18 ઓક્ટોબરે બાગપતમાં યોજાયેલા સત્સંગ કાર્યક્રમમાં ભાજપના મોટા નેતાઓએ હાજરી આપી હતી અને રામ રહીમના આશીર્વાદ લીધા હતા.

બ્રેકિંગ ન્યૂઝ