નિવેદન / આ મુખ્યમંત્રીએ PM મોદીને કહ્યું, અમારે તો લૉકડાઉન હટાવશો તો પણ મુશ્કેલી અને લંબાવશો તો પણ

Lift or extend lockdown difficult situation either way Jharkhand CM tells Modi

આવતી કાલે લોક ડાઉનનો છેલ્લો દિવસ છે. કેટલાક રાજ્યોએ લોક ડાઉન લંબાવ્યું છે પરંતુ કેન્દ્ર સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઇ નથી. આ દરમિયાન ઝારખંડના CM હેમંત સોરેને PM મોદીને કહ્યું હતું કે 1.5 લાખ જેટલા પરપ્રાંત વાસી કામદારો પહેલેથી જ ઝારખંડ પાછા આવી ગયા છે અને ક્વોરનટાઈનમાં છે.  રાજ્યમાં આર્થિક સંકટ અને બેરોજગારીના પગલે લોક ડાઉન લંબાવાય તો વિકટ પરિસ્થિતિ છે અને જો લોક ડાઉન ઉઠાવી લેવામાં આવે તો કોરોના સંક્રમણ વધી જાય એમ છે. આમ બંને પરિસ્થિતિ કપરી જ છે એમ સોરેને કહ્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ