બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / આરોગ્ય / રાતના સમયે ભૂલથી પણ ન કરતાં આ 4 ભૂલ, નહીં તો બગડી જશે સંપૂર્ણ હેલ્થ સિસ્ટમ!
6 ફોટો ગેલેરી
Last Updated: 10:34 AM, 14 May 2025
1/6
આજના ભાગદોડ ભર્યા જીવનમાં સારી ઊંઘ અને સ્વસ્થ પાચનતંત્ર કોઈ વરદાનથી ઓછું નથી. પરંતુ તમારી મોડી રાતની કેટલીક ટેવ ધીમે ધીમે તમારી ઊંઘ, પાચન અને માનસિક સ્વાસ્થ્યને બગાડી રહી છે. ડૉક્ટર્સની માને છે કે જો આપણે સૂતા પહેલા કેટલીક સામાન્ય ભૂલો ટાળીએ, તો આપણા સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે.
2/6
એક્સપર્ટના મટે ચાર એવી આદતોનો ખુલાસો કર્યો છે જે લોકો ઘણીવાર રાત્રે કરે છે, પરંતુ આ તમારી ઊંઘ, પેટ અને મગજ પર ઊંડી અસર કરે છે. પોતાના અનુભવ અને વૈજ્ઞાનિક અભ્યાસના આધારે, તેમણે સમજાવ્યું કે આપણે નાની આદતો બદલીને આપણા સ્વાસ્થ્યને કેવી રીતે સુધારી શકીએ છીએ.
3/6
સૂતા પહેલા ભારે કે મસાલેદાર ખોરાક ખાવાથી પાચનક્રિયા ખરાબ થાય છે, ઇન્સ્યુલિનનું સ્તર વધે છે અને ઊંઘની ગુણવત્તા પર નકારાત્મક અસર પડે છે. તે કહે છે કે તે સૂવાના ઓછામાં ઓછા 2-3 કલાક પહેલા રાત્રિભોજન ખાય છે, જેથી શરીરને પચવાનો સમય મળે. સંશોધન એ પણ દર્શાવે છે કે મોડી રાત્રે ખાવાથી એસિડ રિફ્લક્સ અને મેટાબોલિક સમસ્યાઓ વધી શકે છે.
4/6
રાત્રે લાંબા સમય સુધી તમારા ફોન પર સ્ક્રોલ કરવાથી અથવા 'ડૂમસ્ક્રોલ' કરવાથી તમારી ઊંઘ છીનવાઈ શકે છે. સ્ક્રીનનો વાદળી પ્રકાશ મેલાટોનિન હોર્મોનને દબાવી દે છે, જેના કારણે ઊંઘ આવવી મુશ્કેલ બને છે. દરરોજ રાત્રે સૂવાના એક કલાક પહેલા પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દે છે.
5/6
6/6
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ