બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / સવારે ખાલી પેટ આ પત્તાને ચાવી જાવ, ડાયાબિટીસથી લઈને પાચનની નહીં કરવી પડે ચિંતા!
5 ફોટો ગેલેરી
Last Updated: 10:26 AM, 26 April 2025
1/5
તુલસીને આયુર્વેદમાં "જડીબૂટીઓની રાણી" કહેવામાં આવે છે. દરરોજ 3થી 5 તાજા તુલસીના પાંદડા ચાવવાથી ઇમ્યુનિટી મજબૂત થાય છે, શ્વાસની સમસ્યાઓ દૂર થાય છે અને તણાવ પણ ઘટે છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીઇન્ફ્લેમેટરી ગુણધર્મ હોય છે જે લોહી શુદ્ધ કરવામાં અને સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય છે.
2/5
લીમડાના પાંદડા કડવા હોય છે પણ એન્ટીઓક્સીડન્ટથી ભરપૂર હોય છે. સવારના સમયે 4થી 5 લીમડાના પાંદડા ચાવવાથી લોહી શુદ્ધ થાય છે, બ્લડ શગર નિયંત્રિત રહે છે અને ત્વચાની સમસ્યાઓથી બચી શકાય છે. તેમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ ધૂળ, ફૂગ અને બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે.
3/5
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ