આયુર્વેદની દ્રષ્ટિએ ચૂનો કેટલો ગુણકારી છે તેની આજે વાત કરવી છે. આયુર્વેદમાં કહેવાયું છે કે ચૂનો ઘણી બીમારીને ઠીક કરવાનું ગુણ ધરાવે છે. આ ચૂનાને કેટલો અને કેવી રીતી કોણે કોણે લેવો તે વિશે પણ અમે આજે અહીં જણાવીશું.
બાળકોની હાઈટ વધતી નથી તેઓને ઘઉંના દાણા જેટલો ચૂનો નિયમિત ખવડાવો. આ ચૂનાને તમે દહી દાળ કે ગરમ પાણીમાં મિક્સ કરીને બાળકને આપી શકો છો.
જેમને કમળો થયો હોય તેમના માટે પણ આ ચૂનો ફાયદા કારક છે. અડધો ગ્લાસ શેરડીના રસમાં ઘઉંના દાણા જેટલો ચૂનો મેળવીને આ દર્દીને આપવો.
જે બાળકોનું મગજ ઓછું ચાલે છે અથવા મંદબુદ્ધિના છે તે બાળકો માટે ચૂનો શ્રેષ્ઠ ઈલાજ છે. આવા બાળકોને એક વર્ષ સુધી નિયમિત ઘઉંના દાણા જેટલો ચૂનો દહીં દાળ કે ગરમ પાણીમાં મેળવીને આપો.
મોઢામાં ચાંદા પડ્યા હોય તો ચૂનાનું પાણી પીવું જોઇએ.
મણકામાં થયેલા ગેપને ચૂનો જ ભરી શકે છે.
જે મહિલાઓની ઊંમર 50 વર્ષ કે તેથી વધુ થઈ ગઈ છે તેમનું માસિક ચક્ર બંધ થઈ જાય છે. માસિક ચક્ર બંધ થવા બાદ થતી બીમારીથી આવી મહીલાઓને આ ચૂનો બચાવે છે.
માસિક ધર્મ અનિયમિત હોય તેવી સ્ત્રીઓ માટે પણ ઘઉંના દાણા જેટલો ચૂનો ખાવો ફાયદાકારક છે.
ગર્ભધારણની જેમને સમસ્યા છે તેઓ માટે ચૂનો અક્ષિર ઈલાજ છે.
ગર્ભવતી મહિલા છે તેમણે પણ નિયમિત ઘઉંના દાણા જેટલો ચૂનો ખાવો જોઈએ જેનાથી ગર્ભપાત થતો નથી અને બાળક સ્વસ્થ જન્મે છે. દાડમના રસમાં આ ચૂનાને મેળવીને ગર્ભવતી મહિલાઓએ લેવો. ચૂનામમાં કેલ્શિયમ હોય છે અને દાડમના રસમાં આયરન હોય છે જે બન્ને બાળક માટે ફાયદાકારણ છે. જેનાથી હેલ્થી બાળક જન્મે છે. ડિલિવરી પણ નોર્મલ થશે. બાળક બુદ્ધિશાળી થાય છે.
ચૂનાને નપુસંકતાની શ્રેષ્ઠ દવા માનવમાં આવે છે. જેમના વિર્યમાં શુક્રાણુની સંખ્યા ઓછી છે તેઓ માટે રામબાણ ઈલાજ ચૂનો છે.
જે સ્રીઓને ગર્ભમાં અંડબીજ નથી બનતું તેના માટે પણ ચૂનો ફાયદાકારક છે.
ભાંગેલા હાડકાને જોડવામાં ચૂનો સૌથી શ્રેષ્ઠ છે.
પગની એડીમાં કે પગના પંજામાં દુખાવો હોય તો ચૂનો નિયમિત ખાવો.
દાંતમાં દૂખાવો થતો હોય હલતા હોય કે દાંતની બીજી સમસ્યા હોય તો તેમાં ચૂનો ઘણા ફાયદાકારણ સાબીત થશે.
કમરદર્દ સાંધાના દુખાવાને ચૂનો ઠીક કરે છે.
ઘૂંટણના અસહ્ય દુખાવાને ચૂનો ઠીક કરે છે.
સ્પોન્ડિલાઈટિસ નામની ભયંકર બીમારી પણ ઠીક કરે છે.
શરીરમાં લોહીની ઊણપ થઈ જાય તો ચૂનો રામબાણ ઈલાજ છે. શેરડી સંતરાના રસમાં કે દાડમના રસમાં ઘઉના દાણા જેટલો ચૂનો મેળવીને પીવો. સવારે ખાલી પેટ આ સેવન કરવું.ચૂનો લગાવીને પાન ખાવું કાથો ન લગાવવો.