ઉતરપ્રદેશ / અયોધ્યામાં મુસ્લિમોનાં કબ્રસ્તાન પર કઈ રીતે રામમંદિર બની શકે? મુસ્લિમોનો પત્ર

letter sent from the lawyer of muslim parties in the ram mandir case to the ram mandir trust members

ઉત્તર પ્રદેશ સ્થિત અયોધ્યામાં પ્રસ્થાપિત રામ મંદિરનાં નિર્માણ માટે બનાવાયેલાં ટ્રસ્ટ શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રને આ વિસ્તારના 9 મુસ્લિમ લોકોએ પત્ર લખ્યો છે. તેમણે અપીલ કરી છે કે મુસ્લિમોની કબર નવું રામ મંદિર ન બનાવો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ