રાજકોટ / દારૂબંધી પર CM વિજય રૂપાણીનું નિવેદન, દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે

રાજકોટના દારૂની મહેફીલનો મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું છે કે,. દારૂ પ્રતિબંઘિત રાજ્યમાં આવી કરતૂતને ક્યારેય સાખી નહીં લેવાય. દરેક દોષિત સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. નોંધનિય છે કે. રાજકોટમાં દારૂની મહેફિલ માણતા લોકો ઝડપાયા હતા. આ મામલે પોલીસે રેડ પાડીને 67 લોકોની ધરકડ કરાઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ