જ્ઞાનભક્તિ / શાસ્ત્રી વિનોદ પંડ્યા પાસેથી જાણો અન્નદાન કરવાથી શું થાય છે લાભ

વિરામ બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો જલારામ બાપાનો એક મંત્ર હતો. જે આપે ટૂકડો તેને હરિ ઢુક઼ડો. અન્નદાનનો મોટો મહિમા છે. તેથી જ તો અન્નદાનને મહાદાન કહેવામાં આવ્યું છે. અન્નદાન કરવાથી શું લાભ થાય છે અને અન્નનું સન્માન કેવી રીતે કરવું જાણીએ સસ્કૃત આચાર્ય શાસ્ત્રીય વિનોદ પંડ્યા પાસેથી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ