અમદાવાદના નેહરુનગર સર્કલ પાસે કોરોનાની જાગૃતિ માટે પેઈન્ટિંગ બનાવવામાં આવી છે. કોરોના વોરિયર્સને સન્માનિત કરવા માટે પેઈન્ટિંગ બનાવાઈ છે. આ પેઈન્ટિંગમાં પેઈન્ટિંગમાં મીડિયા, ડોક્ટર, પોલીસ, આરોગ્યકર્મીના સ્ટાફનો ઉલ્લેખ કરાયો છે. લવ વ્યાસ નામના યુવકે લોકોને જાગૃત કરવા માટે પેઈન્ટિંગ બનાવી છે.