આકરા પ્રહાર / આ વર્ષે ભૂખમરાથી કોઈ મર્યા નથી, આગળના PM હોત તો કેટલાય મર્યા હોત: પાટીલે કોંગ્રેસ પર સાધ્યું નિશાન

Launch of Foreign Post Service in Surat from today

સુરતમાં આજથી ફોરેન પોસ્ટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો. જેમા સી.આર.પાટીલે હાજરી આપી ને વિકાસના કામો વિશે માહિતી આપી હતી. સાથેજ કોરોમા મહામારીને લઈને તેમણે આકરા પ્રહાર કર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ