હેલ્થ અપડેટ / સોશિયલ મીડિયા પર લતા મંગેશકરના મોતની અફવા, હોસ્પિટલ અને પ્રવક્તાએ જુઓ શું જવાબ આપ્યો

Lata Mangeshkar’s health shows ‘slight improvement’: ‘Pray for her speedy healing’

લતા મંગેશકરના મોતની અફવા સોશિયલ મીડિયામાં ફેલાતા ખળભળાટ મચ્યો છે. આખરે તેમના પ્રવક્તાએ ખુલાસો આપવા સામે આવવું પડ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ