શ્રદ્ધાંજલિ / રાજ્યસભામાં લતા દીદીને અપાઈ શ્રદ્ધાંજલિ, ચેરમેન વેંકૈયા નાયડુએ વાંચ્યો શોક સંદેશ

lata mangeshkar shraddhanjali in rajyasaba venkaiah naidu read Condolence messagea

આજે રાજ્યસભામાં ફાની દુનિયા છોડીને જતાં રહેલા સુપ્રસિદ્ધ ગાયક લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ચેરમેન વેંકૈયા નાયડુએ શોક સંદેશ પણ વાંચ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ