રસપ્રદ કિસ્સો / એ મેરે વતન કે લોગો... લતા દીદીના કંઠે આ ગીત સાંભળીને રડી પડ્યા હતા PM, પાસે બોલાવીને જુઓ શું કહ્યું

lata mangeshkar passes away ae mere watan ke logo was written on the cigarette foil

સ્વર કોકિલા લતા મંગેશકરે હંમેશા માટે આ દુનિયાને અલવિદા કહી દીધુ છે. લતા મંગેશકરના નિધનથી સૌ કોઈ આઘાતમાં છે. લતા મંગેશકરને કોરોના થયો હતો. કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ