અલવિદા દીદી / અમર થઈ ગયા લતા તાઈના સ્વર, પણ કેમ ક્યારેય રીલીઝ ન થઈ શક્યું તેમનું પહેલું ગીત?

lata mangeshkar first song which was never released know why

સુરોની મલ્લિકા લતા મંગેશકરે હંમેશા માટે આ દુનિયાને અલવિદા કહી દીધુ છે. લતા મંગેશકરના નિધનથી સૌ કોઈ આઘાતમાં છે. લતા મંગેશકરને કોરોના થયો હતો. કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ