અલવિદા દીદી / સુરોની મલ્લિકા લતાજીએ મૈથિલીમાં પણ ગાયું હતુ ગીત, સાંભળો 1964માં ગાયેલુ આ ગીત

lata mangeshkar death listen vidyapati maithili song in voice of bharat ratna lata mangeshkae

ભારતની સ્વર કોકિલા નામથી પ્રસિદ્ધ ભારત રત્ન લતા મંગેશકર હવે આપણી વચ્ચે રહીં નથી. પરંતુ તેના દ્વારા ગવાતા ગીત હંમેશા આપણા દિલ-મગજને શાંતિ પહોંચાડશે. કોરોનાના કારણે લતા દીદીનું નિધન થયુ હોવાથી બિહારમાં શોકનો માહોલ છવાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ