Bihar Election 2020 / આજે પહેલા ચરણના ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ, અનેક રેલીઓ યોજાશે

last day of campaigning for 1st phase of bihar elections on 28th oct jp nadda nitish kumar smriti irani tejashwi yadav...

કોરોના સંકટની વચ્ચે બિહારમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. આજે સોમવારે પહેલા ચરણની 71 બેઠકો માટે પ્રચારનો અંતિમ દિવસ છે. પ્રચારના અંતિમ દિવસના કારણે રાજ્યમાં આજે અનેક મોટી રેલી થનારી છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી નીતિશકુમાર, રાષ્ટ્રીય જનતાદળના નેતા તેજસ્વી યાદવ સહિત અનેક નેતાઓ આજે ચૂંટણી રેલી કરવા જઈ રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ