FOLLOW US
અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં છે. અત્યાર સુધી 17 લાખથી વધુ ભક્તો મા અંબાના દર્શન કરી ચૂક્યા છે. ત્યારે આજે 2 લાખથી વધુ ભક્તો મા અંબાના દર્શન કરશે.