અમદાવાદ / નિત્યાનંદના આશ્રમમાંથી જપ્ત કરાયેલ લેપટોપ-મોબાઇલ લોક, FSLમાં મોકલાશે

Laptop and mobile seized from swami Nityanand ashram ahmedabad

હાથીજણ વિસ્તારમાં આવેલા વિવાદીત સ્વામી નિત્યાનંદનાં  યોગિની સર્વાજ્ઞ પીઠમ આશ્રમમાં તામિલનાડુનાં જનાર્દન શર્માની દીકરી નિત્યાનંદિતા કથીત રીતે ગુમ થવા મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે પોલીસ દ્વારા આશ્રમમાં સર્ચ ઓપરેશન હાધ ધરાયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ