BIG BREAKING / ઘાસચારા કૌભાંડ કેસ: બિહારના પૂર્વ CM લાલુ પ્રસાદ યાદવ દોષિત જાહેર, જાણો ક્યારે થશે સજાનું એલાન

lalu prasad yadav bail hearing fodder scam chara ghotala

લાલૂ પ્રસાદ યાજવ ચારા ગોટાળામાં ડોરંડા કેસમાં દોષિત સાબિત થયા છે. સજા સંભળાવવાની હજૂ બાકી છે. આ કેસમાં લાલૂ સહિત કુલ 99 આરોપીઓ હતાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ