SCનો ઝટકો / લાલુને ન મળી રાહત, સુપ્રીમ કોર્ટે ચારા કૌભાંડમાં જામીન અરજી ફગાવી

Lalu did not get relief, Supreme Court rejected bail application in Fodder scam

ઘાસચારા કૌભાંડ કેસમાં જેલની સજા કાપી રહેલા લાલુ યાદવને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે લાલુ યાદવની જામીન અરજી રદ કરી છે. લાલુ યાદવે સ્વાસ્થ્યના આધાર પર જેલમાંથી છૂટવાની માગણી કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે આ માગને ફગાવી દીધી છે. હાલ તેઓ રાંચીની રિમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.  જો લાલુ યાદવને જામીન મળ્યા હોત તો બિહારના રાજકારણમાં નવો વળાંક આવ્યો હોત.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ