નિવેદન / કોંગ્રેસ નેતા લલિત કગથરાના પ્રહાર, કહ્યું "સરકાર ખેડૂતોને લોલીપોપ ન આપે"

રાજ્ય સરકારની કેબિનેટ બેઠક અંગે કોંગ્રેસ નેતા લલિત કગથરાએ આપ્યું નિવેદન. કહ્યું સરકાર ખેડુતોને લોલીપોપ ન આપે. આપવુ હોય તો પાક વીમો આપજો. સરકાર લીલો દુષ્કાળ જાહેર કરે હાલ પણ વરસાદ પડી રહ્યો છે...

બ્રેકિંગ ન્યૂઝ