ચૂંટણી / ગાંધીનગરથી ટિકિટ કપાયા બાદ અડવાણીએ લખ્યો બ્લોગ, જાણો શું કહ્યું...

lal-krishna-advani-writes-to-blog-after-cut-gandhinagar-seat

ભાજપના વરિષ્ઠ નેતા અને માર્ગદર્શન મંડળના સભ્ય લાલકૃષ્ણ અડવાણીએ બ્લોગ લખ્યો છે. તેમણે લખ્યું કે, 6 એપ્રિલે ભાજપ પોતાનો સ્થાપના દિવસ મનાવશે. ભાજપમાં અમે તમામ માટે આ મહત્વપૂર્ણ અવસર છે કે આપણે પાછળ જોઇએ, આગળ જોઇએ અને અંદર પણ જોઇએ. ભાજપના સંસ્થાપકોમાંથી એકના રૂપમાં મેં ભારતના લાખો કાર્યકર્તાઓની સાથે. બન્નેએ મને બહુજ સ્નેહ અને સન્માન આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ