Lakhimpur khiri violence / રાહુલ ગાંધીના સરકાર પર ચાબખાં, કહ્યું ભારતમાં પહેલા લોકશાહી હતી, હવે સરમુખત્યારશાહી છે, ઉત્તરપ્રદેશ વિશે કહ્યું આવું

Lakhimpur khiri violence rahul gandhi  said in press conference that india is not democracy anymore

રાહુલ ગાંધીએ આજે ​​છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્ની સાથે લખીમપુર જવાની પણ જાહેરાત કરી હતી,પરંતુ ઉત્તર પ્રદેશ સરકારે તેમને મંજૂરી આપી નથી.

બ્રેકિંગ ન્યૂઝ