યુપી / BIG NEWS : લખીમપુર કાંડ : સુપ્રીમ દ્વારા જામીન રદના 1 અઠવાડિયામાં મંત્રી પુત્ર આશીષ મિશ્રાએ કર્યું સરેન્ડર, જેલમાં મોકલાયો

Lakhimpur Kheri Case: After SC cancels bail, Ashish Mishra surrenders

સુપ્રીમ દ્વારા જામીન રદ કર્યાના એક અઠવાડિયામાં લખીમપુર હિંસાના મુખ્ય આરોપી અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશીષ મિશ્રાએ કોર્ટમાં આત્મસમર્પણ કરી લીધું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ