મધર્સ-ડે / 850થી વધુ પ્રજ્ઞાચક્ષુ બહેનોને સુરેન્દ્રનગરની આ સવાઇ માતાએ આપ્યો આશ્રય

This lady from Surendranagar helped 850 Pragnachchasu Women

આજે દેશભરમાં મધર્સ-ડેની ઉજવણી થઇ રહી છે ત્યારે આજે અમે તમને ભેટ કરાવીશું એક એવી માતા સાથે જેમણે પોતાનું સમગ્ર જીવન નિરાધાર અને દિવ્યાંગ બહેનો માટે સમર્પિત કરી દીધું છે. વાત છે, સુરેન્દ્રનગર-મુળી રોડ પર આવેલા સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજના મુક્તાબેન ડગલીની. 

બ્રેકિંગ ન્યૂઝ