પોરબંદર / 'ક્યાર' વાવાઝોડાના પગલે બંદર પર બે નંબરનું સિગ્નલ યથાવત

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેસરને કારણે ભારે પવનની સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેને કારણે પોરબંદરના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો હતો. વાવાઝોડાની આગાહીને પગલે બંદર પર બે નંબરનું સિગ્નલ આજે ત્રીજા દિવસે પણ યથાવત રાખવામાં આવ્યુ છે. વાદળછાયા વાતાવરણની સાથે સાથે પવનની ગતિમાં પણ વધારો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ