બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:22 PM, 13 June 2024
કુવૈતમાં ગોઝારા અગ્નિકાંડમાં 45 ભારતીયો ભડથું થઈ ગયાં છે. મૃતક ભારતીયો કેરળના રહેવાશી હતા અને મજૂરી કામ માટે કુવૈત ગયાં હતા તેઓ જે બિલ્ડિંગમાં રહેતા હતા ત્યાં બુધવારે વહેલી સવારે આગ લાગી હતી જેમાં 45 ભારતીયોના મોત થઈ ચૂક્યાં છે. અગ્નિકાંડનો કુલ મૃત્યાંક 50થી વધુ છે.
ADVERTISEMENT
🛑 SHOCKING! Around 40 Indian nationals were killed in a building fire at an labour camp in Kuwait.
— Data Statistica (@Data_Statistica) June 12, 2024
There is no saftey for Indian workers in middle east
pic.twitter.com/u0lB3jnlvX
45 ભારતીયોના મૃતદેહોનો ડીએનએ ટેસ્ટ
ADVERTISEMENT
45 ભારતીયોના મૃતદેહોનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ અકસ્માત બાદ વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ આગમાં ઘાયલ ભારતીયોને મદદ કરવા અને મૃતદેહોને ભારત લાવવા માટે કુવૈત પહોંચ્યા હતા. ભારતીય વાયુસેનાનું એક વિમાન ભારતીયોના મૃતદેહોને પરત લાવવા માટે તૈયાર છે.
45 ભારતીયો ક્યાંના?
45 ભારતીયોમાં 23 કેરળના, 7 તમિલનાડુના અને 3 આંધ્રપ્રદેશના છે.
વધુ વાંચો : નદીમાં માટીની ચકલીઓ બનાવતો હતો 5 વર્ષનો ટેણિયો, પિતાના ઠપકા પર જીવતી કરીને ઉડાવી
કેવી રીતે લાગી આગ?
મંગાફની મજૂરોની બિલ્ડિંગમાં બુધવારે વહેલી સવારે રસોડા લાગેલી આગ આખી બિલ્ડિંગમાં ફેલાઈ હતી. આગ લાગી ત્યારે મજૂરો ઊંઘમાં હતા અને તેથી ધૂમાડાને કારણે મોત થયાં હતા. બાંધકામ કંપની NBTC ગ્રુપે 195 થી વધુ કામદારોને રહેવા માટે મકાન ભાડે આપ્યું હતું, જેમાંથી મોટાભાગના કેરળ, તમિલનાડુ અને ઉત્તરીય રાજ્યોના ભારતીયો હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.