વાયુ / કચ્છમાં જોવા મળી અસર, NDRFની ટીમ કંડલામાં, મોઢવા ગામે લોકોનું કરાયું સ્થળાંતર

Kutch Vayu Cyclone NDRF Shifting of people

'વાયુ' વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠાની નજીક જ્યારે આવી રહ્યું છે. જેને લઇને પોરબંદર અને ગીર-સોમનાથમાં તેની અસર જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાંથી લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે. કચ્છમાં પણ વાયુ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ