લૉકડાઉન / ગુજરાતના આ મંત્રીએ રસ્તા પર ચાલીને જતા 8 જેટલા મજૂર પરિવારોને આપ્યો આશરો

Kutch Minister Vasan Ahir help worker families lockdown gujarat

સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે પ્રજાકીય પ્રતિનિધિઓ પોતાની જવાબદારી અદા કરી રહ્યા છે. ત્યારે કચ્છીમંત્રી વાસણ આહીર મુખ્યમંત્રીની સૂચનાથી ઘરે બેસીને સરકારના કાર્યો કરી રહ્યા છે ઉપરાંત તેઓએ પગપાળા હતા 8 શ્રમિક પરિવારને આશરો આપ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ