દુર્ઘટના / કચ્છના વહાણની ઓમાનના દરિયામાં જળસમાધી, આટલા ખલાસીઓનો આબાદ બચાવ

Kutch mandvi s ship sinks in Oman sea 10 sailors rescued

કચ્છના માંડવીનું જહાજ ઓમાનના દરિયામાં ડુબી ગયુ હતુ પણ સદ્ભભાગ્યે તેમાં સવાર દસ ખલાસીઓને ઓમાન નેવીએ બચાવી લીધા છે. આ દુર્ઘટનાને પગલે કચ્છથી ઓમાન સુધી દરિયો ખેડી રહેલા જહાજના દિશા સૂચન અને વાતાવરણ માટે એલર્ટ આપી દેવામાં આવ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ