ગુજરાત / '...તો મકાન વેચી શકાશે' : ભૂકંપ બાદ બનેલા નવા મકાનોને લઇને મહેસૂલમંત્રીની મોટી જાહેરાત

Kutch earthquake affected houses Rajendra Trivedi Important announcement The houses will be regularized

ભૂકંપગ્રસ્ત મકાનોના માલિકીહક્ક બાબતે વિધાનસભામાં મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જાહેરાત કરતાં કહ્યું હતું કે 16 હજાર 600 મકાનોને રેગ્યુલરાઇઝ કરાશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ