હુકમથી / ઈતિહાસમાં પ્રથમવાર માતાનો મઢ રહેશે બંધ, લાખો શ્રદ્ધાળુઓ નહી જઈ શકે દર્શને

 kutch ashapura maa mandir madh close because of corona pandamice

કચ્છના ઈતિહાસમાં પ્રથમવાર માઇભક્તોની ગેરહાજરીમાં જ માતાના મઢમાં નવરાત્રી યોજાશે નવરાત્રી દરમિયાન મંદિરમાં ભક્તો ને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જે અતિ મહત્વપૂર્ણ નિર્ણય ગ્રામ પંચાયત તેમજ  માતાનામઢ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ