યોજના / વૈજ્ઞાનિકોને લઇ ISROનો ‘મહાપ્રોજેક્ટ’, દેશના 6 NITમાં ખુલશે રિસર્ચ સેન્ટર

Kurukshetra will be also associated with isro and research centre in six NIT of India

એનઆઈટી કુરુક્ષેત્ર પણ ઈસરોના આ ‘મહાપ્રોજેક્ટ’માં સામેલ થઈ ગયું છે. આ પ્રોજેક્ટમાં જોડાયેલી ઉત્તર ભારતનું તે એકમાત્ર સંસ્થાન બની ગયું છે. બેંગલુરુ સ્થિત ઈસરોના ડૉ. પી.વી. વેંકટકૃષ્ણન અને એનઆઈટી કુરુક્ષેત્રના ડાયરેક્ટર પદ્મશ્રી ડૉ. સતીશકુમારે આ વાતની પુષ્ટિ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ