જળસંકટ / બેઠક બાદ કુંવરજીનું નિવેદન: અછતગ્રસ્ત વિસ્તારોમાં પાણી પહોંચાડાઇ રહ્યું છે

Kunwarji bavaliya statement after the meeting: Water is being supplied to the drought-hit areas

રાજ્યભરમાં પાણીની પરિસ્થિતિ અંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને CM રૂપાણી વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં રાજ્યમાં અછતની સ્થિતિ અંગે ચર્ચા થઇ અને પાણી પહોંચાડવાની કામગીરીની સમીક્ષા કરાઇ. કેબિનેટ બેઠક બાદ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું હતું કે અછતગ્રસ્ત વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જે વિસ્તારમાંથી ફરિયાદો આવે છે ત્યાં પાણી પહોંચાડીએ છીએ. કચ્છ, સૌરાષ્ટ્રમાં પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરાઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ