જળસંકટ / કુંવરજી બાવળીયા "પાણીની" ચિંતાને લઈને કચ્છના પ્રવાસે

Kunvarji Bavaliya about Water crisis

ગતવર્ષે ઓછા વરસાદના કારણે અને હાલના વર્ષમાં સમગ્ર રાજ્ય સાથે કચ્છમા પાણીની તંગી સર્જાઈ છે. જેને લઈને કચ્છમાં સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે હવે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા 2 દિવસ માટે કચ્છની મુલાકાતે પહોંચ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ