Entertainment / વાયરસ ઇફેક્ટ: કોરોનાના ડરથી આ ઍક્ટરે 'કસૌટી...' શૉને કહ્યું અલવિદા

kunal thakur quits show kasauti zindagi ki 2

લોકડાઉન અનલોક થયા પછી, ટેલિવિઝન ઉદ્યોગ હવે પાટા પર પાછા જવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઘણી સિરીયલોનું શૂટિંગ શરૂ થયું છે અથવા થવાનું છે. 'કસૌટી જિંદગી કે 2' નું શૂટિંગ પણ તાજેતરમાં જ શરૂ થયું છે. તેની સાથે અન્ય કલાકારો સેટ પર સંપૂર્ણ કાળજી સાથે શૂટિંગ કરી રહ્યા છે પણ માર્ચ મહિનામાં શૉનો ભાગ બનેલા કુણાલ ઠાકુરે શૉ છોડ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ