રાજનીતિ / કર્ણાટક સંકટ : ગુરુવારે વિધાસભામાં કુમારસ્વામી સરકારની 'પરીક્ષા'

Kumaraswamy Might Prove Majority In Vidhan Soudha, Bjp Want Resignation

કર્ણાટકના રાજકીય ડ્રામાનો આજે નિર્ણાયક મોડ જોવા મળ્યો હતો. કુમારસ્વામી સરકારે ગુરૂવારના રોજ વિધાનસભામાં બહુમતી રજૂ કરશે. આ પહેલા એચ.ડી કુમારસ્વામીએ સદનમાં બહુમતિ સાબિત કરવા માટે મંજૂરી માગી હતી. જેના પર વિધાનસભા અધ્યક્ષે નિર્ણય સંભળાવ્યો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ