ઉન્નાવ બળાત્કાર મામલો / બળાત્કારી કુલદીપ સેંગરના વકીલે આવી વાહિયાત દલીલ કરી ; જાણીને લોહી ઉકળી જશે 

Kuldeep Sengar lawyer puts forward sense less arguments to soften Kuldeep's punishment

ભાજપના પૂર્વ ધારાસભ્ય અને નરાધમ બળાત્કારી કુલદીપ સેંગરની દોષિત જાહેર કરવામાં આવ્યો છે. કુલદીપની સજા ઓછી કરવા માટે તેના વકીલે કાલાવાલા કરતા કહ્યું હતું કે કુલદીપ ગરીબ માણસ છે અને તેણે લોકો કલ્યાણના ઘણા કામો કર્યા છે તેથી તેની સજા હળવી કરવામાં આવે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ