અવળચંડાઈ / પાકિસ્તાને કુલભૂષણ સાથે એવું તો શું કર્યુ કે ભારતે પાછા ICJના દરવાજા ખખડવવા પડશે

kulbhushan jadhav case retired indian navy official harish salve pakistan icj

આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતની સ્પષ્ટ સૂચનાઓ છતાં, પાકિસ્તાન ભારતને નિવૃત્ત નૌસેનાના અધિકારી કુલભૂષણ જાધવને મળવા દેતું નથી. આંતરરાષ્ટ્રીય અદાલતમાં ન્યાયાલયમાં ભારતના વકીલ હરીશ સાલ્વેએ કહ્યું છે કે પાકિસ્તાનના આ વલણને જોતાં ભારતે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય કોર્ટનો દરવાજો ખખડાવવો પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ