શક્યતા / સુશાંતના મોત બાદ બૉલીવુડના આ ખાનની એક ટ્વિટ થઈ રહી છે વાયરલ, બૉલીવુડમાંથી બહાર ફેંકી દેવાયાનો આરોપ

krk tweeted on sushant's ban in Bollywood

સુશાંત સિંહ રાજપૂત એક એવુ નામ જે આજે દરેક મોટા મોટા સેલિબ્રિટીના મોઢે લોવાઇ રહ્યું છે. ભારતના વડાપ્રધાનથી લઇને બોલિવૂડના દિગ્ગજ કલાકારો આજે સુશાંતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યાં છે પરંતુ તેની મોત પાછળનું કારણ માત્ર ને માત્ર હતાશા છે. સુશાંત એક સુરજના કિરણ માટે ઝંખતો રહ્યો જે તેને આ હતાશામાંથી બહાર લઇ જાય. તે સમયે બધા જ કલાકાર અને તેની આસપાસના લોકોને જાણ સુદ્ધા પણ ન થઇ કે તે હતાશાના વમળમાં ડૂબી રહ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ