સચેત / અમદાવાદના કોટેશ્વર પાસે મોટી દુર્ઘટના, મૂર્તિ વિસર્જન વેળાએ 3 યુવકોના ડૂબતાં મોત, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો

Koteshwar in Ahmedabad 3 youths drowned during Police registered a case of accidental death

અમદાવાદના કોટેશ્વર નજીક મૂર્તિ વિસર્જન દરમિયાન ત્રણ યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યાં હતા. આ મામલે પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

બ્રેકિંગ ન્યૂઝ