આર્થિક સહાય / શાહરૂખ ખાનની IPL ટીમ KKR મદદ માટે આવી આગળ, પીએમ રિલીફ ફંડમાં કર્યું દાન

kolkata knight riders donates to pm cares fund

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) કોરોના વાયરસ સામેની જંગમાં પોતાનું યોગદાન આપવા આગળ આવી છે અને પીએમ રિલીફ ફંડમાં દાન કરવાની જાહેરાત કરી છે. બે વખતના આઈપીએલ ચેમ્પિયન ટીમે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન અને અન્ય લોકોએ મળીને પીએમ રિલીફ ફંડમાં દાન આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ