નિધન / નાની મીઠાઈની દુકાનથી 4000 કરોડની કંપની, જન્મદિવસના એક દિવસ પહેલાં જ દેશના ઉદ્યોગપતિનું મોત

kolkata haldiram bhujiawala owner mahesh agarwal dead business profile

હલ્દીરામ ભુજિયાવાલાના માલિક મહેશ અગ્રવાલનું નિધન 4 એપ્રિલે સિંગાપુરમાં થયું હતું. 57મા જન્મદિવસના 1 દિવસ પહેલાં જ તેમનું નિધન થયું, મહેશ અગ્રવાલનો પરિવાર કારોબાર સંભાળતો હતો. કંપનીને આ જગ્યાએ પહોંચાડવામાં મહેશ અગ્રવાલનું મોટું યોગદાન છે.

બ્રેકિંગ ન્યૂઝ